મોરબીના નારૂભા વાઘજી ઝાલાનું અવસાન

- text


મોરબી: રંગપર નિવાસી નારૂભા વાઘજી ઝાલા(ઉ. વ. 76), તે મહિપતસિંહના પિતાનું તારીખ 26ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1ને સોમવારે તથા ઉત્તરક્રિયા તારીખ 5ને શુક્રવારે તેમના નિવાસસ્થાને રંગપર(સૂર્યનગર સોસાયટી)ખાતે રાખવામાં આવ્યું છે.

- text