મોરબી : કંકુબેન નારણભાઇ ધરોડીયાનું નિધન

- text


મોરબી : કંકુબેન(જયાબેન) નારણભાઇ ધરોડીયા (ઉ.વ. ૬૫) તે નારણભાઇ જાદવજીભાઈ ધરોડીયાના પત્ની તેમજ ઠાકરશીભાઈના ભાભી અને સુરેશભાઈ ધરોડીયા(પેન્ટર ધરોડીયા) અને પ્રકાશભાઈ ના માતૃશ્રી તથા હસમુખભાઈ, ધર્મેન્દ્રભાઈના ભાભુનું તા. ૨૭ને બુધવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૨૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્યે વરિયા માતાજી મંદિર, સો-ઓરડી, મોરબી-2 ખાતે બન્ને પક્ષનું સાથે રાખેલ છે.

- text