મોરબી કાનજીભાઈ મુળજીભાઈ આંદોદરિયા નું અવસાન

- text


મોરબી : મોરબી કાનજીભાઈ મુળજીભાઈ અંદોદરિયા(પાંચદ્વારકવાળા) તે નારણભાઇ તથા લાલજીભાઈના પિતાનું તા. 25 ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા. 29 ને શુક્રવારે સાંજે 4 થી 6 લાલજીભાઇ નિવાસ સ્થાને વિદ્યુતનગર, સર્કિટ હાઉસની સામે, મોરબી-2 ખાતે રાખેલ છે.

- text