મોરબી : માણેકબેન ઘોડાસરાનું અવસાન

- text


મોરબી : માણેકબેન ઘોડાસરા ઉં.વ.૯૨ તે પરસોત્તમભાઈના પત્ની તથા પ્રગજીભાઈ, નાગજીભાઈ, અમૃતલાલ તથા રમેશચંદ્રના માતાનું તા.૨૫/૩/૧૯ના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તા. ૫/૪/૨૦૧૯ને શુક્રવારે મુ. રાજપરા (કું) એમના નિવસ્થાને રાખેલ છે.

- text