મોરબી : માણેકબેન ઘોડાસરા ઉં.વ.૯૨ તે પરસોત્તમભાઈના પત્ની તથા પ્રગજીભાઈ, નાગજીભાઈ, અમૃતલાલ તથા રમેશચંદ્રના માતાનું તા.૨૫/૩/૧૯ના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તા. ૫/૪/૨૦૧૯ને શુક્રવારે મુ. રાજપરા (કું) એમના નિવસ્થાને રાખેલ છે.
પુંડરિક રાજા, લલિત ગાંધર્વ તેમજ લલિતા અપ્સરાને અનુલક્ષીને પુરાણોમાં કથા વાંચવા મળે છે
મોરબી : ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હિંદુઓના...
મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને...
મોરબી : સંત, સુરા અને દાતારની ધરતી એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પંથકમાં યોજાતા લોકડાયરાઓમાં ડાયરાના શોખીનો મનમુકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે ત્યારે ગઈકાલે મોરબીમાં...