મોરબી : જયાબેન ધીરજલાલ રાજાનું અવસાન

- text


મોરબી : પીઠડ નિવાસી જયાબેન તે ધીરજલાલ દેવશીભાઈ રાજાના પત્ની તથા હર્ષદભાઈ (રાજા મેડિકલ) તથા મહેશભાઈ (લોહાણા મહાજન અગ્રણી, ક્રિષ્ના ટ્રેડિંગ) તથા હીમાંશુભાઈ (રાજા પ્રોવીજન, જામનગર) તથા ડૉ. સતિષભાઈ (વેરાવળ) તથા સુધાબેન યાજ્ઞિકભાઈ વિઠ્ઠલાણી, (કેશોદ)ના માતાનું તા.26ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા.29/03/19ને શુક્રવારના રોજ સાંજે 5:30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, મોરબી નાગરિક બેન્ક સામે, મોરબી ખાતે રાખેલ છે.

- text