મોરબીમાં ૨૫મીએ સંસ્કૃત ઉપાસક ચિંતન ગોષ્ઠિ

- text


મોરબી : મોરબીમાં આગામી તા. ૨૫ને સોમવારના રોજ સંસ્કૃત ઉપાસક ચિંતન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્કૃત વિષયના શિક્ષકો તેમજ સંસ્કૃત વિષયમાં રસ ધરાવતા લોકોને પધારવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ ગોષ્ઠિનો કાર્યક્રમ સાર્થક વિદ્યામંદિર ખાતે સોમવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૦ દરમીયાજ યોજાશે. જેમાં સંસ્કૃત ભારતીના પ્રાંત મંત્રી જયશંકરભાઈ રાવલ અને પ્રાંત સંઘટન મંત્રી હિમાંજયભાઈ પાલિવાલજી ઉપસ્થિત રહેવાના છે. વધુ વિગત માટે મયુરભાઈ મો.નં. 98256 33154 તેમજ કિશોરભાઇ મો.નં. 98257 41868નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text