મોરબી: જીવદયામાં ઉપયોગી વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરાશે

- text


મોરબી: યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા તારીખ 22 થી 27 દરમિયાન સમય ગેટ પાસે, શનાળા રોડ પર ‘એક શામ શહીદોકે નામ’ કાર્યક્રમમાં જીવદયામાં ઉપયોગી વસ્તુઓ નું રાહતદરે તેમજ વિનામૂલ્યે વિતરણ કરશે

એક શામ શહીદ કે નામ કાર્યક્રમમાં જીવદયામાં ઉપયોગી વસ્તુઓનું વિનામૂલ્યે તથા રાહત ભાવે વિતરણ કરવામાં આવશે. દરેક જીવદયાપ્રેમીએ આ વસ્તુઓ લેવા માટે જાહેર આમંત્રણ સંસ્થા દ્વારા પાઠવવામાં આવ્યું છે. બધાને સાથે મળીને અબોલ જીવની સેવામાં સહભાગી બનવા માટે અનુરોધ કરાયો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text