મોરબી : નાનજીભાઈ વશરામભાઇ અઘારાનું અવસાન

- text


મોરબી: નાનજીભાઈ વશરામભાઇ અઘારા(ઉ. વ. 64), તે કીર્તિભાઇ તથા સુનિલભાઈના પિતાનું તારીખ 18ને સોમવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 22ને શુક્રવારે (આજે) રાત્રે 8:00 કલાકે તેમના નિવાસસ્થાને મુ. આંદરણા જી. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text