મોરબી : જુના ઘાટીલા ગામે કાલે શુક્રવારે શહીદ દિન નિમિત્તે કાર્યક્રમ

- text


મોરબી : જુના ઘાટીલા ગામે આવતીકાલે શનિવારે શહીદ દિન નિમિત્તે રાત્રે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આવતીકાલે ૨૩મી માર્ચે શહીદ દિન છે. તે નિમિતે જુના ઘાટીલા ગામે રાષ્ટ્રવાદી યુવા સંગઠન દ્વારા શહીદોની સ્મૃતિમા વિશેષ કાર્યક્રમનું રાત્રે ૮:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોને જોડાવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text