મોરબી: માટેલ સુધીની પદયાત્રાનું આજે બુધવારે આયોજન

- text


મોરબી: મોરબીના ખોડિયાર મિત્ર મંડળ દ્વારા મોરબીથી માટેલ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા આજે તારીખ 20 માર્ચને બુધવારે રાત્રે 9:00 કલાકે કરવામાં આવ્યું છે. આ પદયાત્રા ગરબી ચોક, પખાલી શેરીથી પ્રસ્થાન કરશે, આ યાત્રામાં જોડાવા માટે આયોજકો દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text