મોરબી : રૂકયાબેન રજાકભાઈનું નિધન

- text


મોરબી : રૂકયાબેન રજાકભાઈ તા. ૨૦ને બુધવારના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે મર્હુમમાંની જીયારત તા. ૨૨ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ બાવાએહમદશા મસ્જિદ મેમણ કોલોનીમાં રાખેલ છે ઓરતો ની જીયારત ધરે મેમણ કોલોની દરીયાપીર મંદીરવારી શેરીમા રાખેલ છે.

- text

 

- text