મોરબી : લાભુબેન કનૈયાલાલ ભટ્ટનું અવસાન

- text


મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી લાભુબેન કનૈયાલાલ ભટ્ટ (ઉ.વ. ૯૦), તે કનૈયાલાલ ભાઈશંકર ભટ્ટના પત્ની, ભાનુશંકરભાઈ, દુર્લભજીભાઈ, હસમુખરાય, ભરતભાઈના માતૃશ્રી, પ્રફુલભાઈ, દીપકભાઈ, જયેશભાઇ, ચિરાગભાઈના દાદી, સ્વ. વિશ્વનાથ નાનજીભાઈ પંડયાના દિકરી તથા પ્રાણશંકરભાઈ, ચંદ્રકાન્તભાઈના ફઈબાનું તા. ૧૯ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું ચા.મ. મોઢ બ્રાહ્મણની વાડી, ૧૦/૧૧ સાવસર પ્લોટ મોરબી ખાતે તા. ૨૨ને શુક્રવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે.

- text

- text