મોરબી : ખોવાયેલ મંદબુદ્ધિના સગીર વિશે માહિતી આપવા અપીલ

- text


મોરબી : સાથેના ફોટા વાળા મંદબુદ્ધિના દિવ્યાંગ સગીર નામે ચિરાગ ગણપતભાઈ જાદવ ઉં. વર્ષ ૧૭ કે જે
મોરબી વણકર વાસ, જેલચોક વાળા લાતી પ્લોટ માંથી તારીખ 19/03/2019ને મંગળવારના રોજ બપોરના ત્રણેક વાગ્યે ભુલા પડી ઞયેલ છે. ફોટા માં દર્શાતા સગીર વિશે જો કોઈને કશી જાણકારી મળે કે ક્યાંય જોવામાં આવે તો એ. ડી.વી પોલીસ સ્ટેશનમાં
મો.નં.9909989939 અથવા મો.નં.
9099274470 ઉપર જાણ કરવા અપીલ કરાઈ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text