મોરબીમા ટ્રેન હડફેટે મહિલાનું મોત

- text


મોરબી : મોરબીમાં ટ્રેન હડફેટે મહિલાનું મોત નીપજ્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે નોંધ કરીને આ બનાવ અકસ્માતનો છે કે આપઘાત તે દિશામાં તપાસ આદરી છે.

મોરબીના વાવડી રોડ પર ભગવતીપરામા રહેતા
જેતુનબેન અનવરભાઈ પલેજા (ઉ.વ.૪૫)એ રોકડીયા હનુમાન મંદિર પાસે આવેલ રેલવે ટ્રેક પર રેલ્વે એન્જિન હડફેટે આવી જતા તેમનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે નોંધ કરીને આ બનાવ અકસ્માત છે કે આપઘાતનો તે જાણવા માટે તપાસ શરૂ કરી હોવાનુ જાણવા મળ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text