વાંકાનેરનો યુવક લાપતા

- text


વાંકાનેર : વાંકાનેરમા પટેલ વાડી પાછળ પરશુરામ પોટરી લાઈનમાં રહેતા રમેશભાઈ નરશીભાઈ માલકિયા ઉ.વ. ૩૫ને મગજની બીમારી હોય ગત. તા. ૧૪ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયેલ છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના અને કાળા કલરનો શર્ટ તેમજ કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. પગમાં સ્લીપર પહેરેલ છે. આ અંગે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જો કોઈને આ યુવક અંગે જાણ થાય તો પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયુ છે.

- text

- text