મોરબી : કલ્પેશભાઈ દામજીભાઈ નદાશીયા નું અવસાન

- text


મોરબી: કલ્પેશભાઈ તે દામજીભાઈ મનજીભાઈ ના પુત્ર
તથા મનજીભાઈ ટપુભાઇના પૌત્ર અને પ્રવિણભાઇ અને સુરેશભાઈને ભત્રીજાનું તા.૧૬ ને શનિવાર ના રોજ અવસાન થયેલ છે.તેમનું બેસણું તા.18 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન ન્યુ અનુપમ સોસાયટી સો-ઓરડી મોરબી -2 ખાતે રાખેલ છે.(મોસાળ પક્ષ નું બેસણું પણ સાથે રાખેલ છે )

- text