મોરબી : ભાણજીભાઇ કેશવજીભાઈ સોમાણીનું તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાથનાસભા તા. 18 ને સોમવારના સાંજે ૫ થી૬ કલાકે દેશળદેવ હોલ, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, પુલ ઊપર, મોરબી ખાતે રાખેલ છે.
વિનોદ ચાવડા પ્રચાર માટે આવતા રાજપૂત કરણી સેનાના કાર્યકરોનો વિરોધ, પોલીસ સાથે રકઝક
મોરબી : ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો...
મોરબી : મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે આજે હનુમાન જન્મોત્સવ નિમિતે સુંદરકાંડ, રામાયણ પાઠ સહુત વિવિધ કાર્યક્રમો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
હનુમાન...