મોરબીમાં રવિવારે સુવર્ણપ્રાશન ટીપાનો નિઃશુલ્ક કેમ્પ

- text


મોરબી : મોરબીમાં આગામી રવિવારના રોજ સોરઠીયા વાડી કેમ્પ ખાતે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં પોતાના બાળકોને લઈને પધારવા માટે અનુરોધ કરવામા આવ્યો છે.

બાળકોમાં યાદશક્તિ,રોગપ્રતિકારક શક્તિ વધારવા, તાવ,શરદી જેવા વાઇરલ ઇન્ફેક્શનથી બચાવવા આયુર્વેદિક જીવનશૈલી દ્વારા આગામી 17મી રવિવારનાં રોજ સવારે 10 થી 1 અને બપોરે 3 થી 6 દરમિયાન જન્મથી 12 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાસન નાં આયુર્વેદિક GMP સર્ટીફાઇડ ટીપા પિવડાવવાનું કેમ્પ સોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ મંદીર વાડી શેરી, લાતી પ્લોટ શનાળા રોળ, મોરબી ખાતે યોજાશે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text