મોરબી : દરિયાલાલ પ્રાગટય દિને યજ્ઞમાં બેસવા માટે ૧૭મીએ જાહેર ઉછવણી

- text


મોરબી : મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા દરિયાલાલ પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવનાર છે. આ તકે યોજાનાર યજ્ઞમાં બેસવા માટે ૧૭મીએ જાહેર ઉછવણી યોજવામાં આવનાર છે.

રઘુવંશી સમાજ દ્વારા આગામી તા. ૬ એપ્રિલના રોજ ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો પ્રાગટય દિન ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે વરુણ યજ્ઞનું પણ આયોજન કરવામાં.આવ્યું છે. આ યજ્ઞમાં બેસવા માંગતા સમાજના લોકો માટે આગામી તા. ૧૭ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧૦ દરમિયાન દરિયાલાલ મંદિર, દરિયાપીર શેરી, નહેરુ ગેઇટ ખાતે ઉછવણી રાખવામાં આવી છે. તેમ પ્રમુખ ઘનશ્યામભાઈ જોબનપુત્રાની યાદીમાં જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text