ટંકારા: કાનાણી પરિવારના રામામંડળમાં જામ્યો દેશભક્તિનો રંગ

- text


પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રામામંડળ પણ અગ્રેસર રહ્યું

ટંકારા: ગઈકાલે તાલુકામાં કાનાણી પરિવાર દ્વારા આયોજિત રામામંડળમાં પુલવામામાં શહિદ થયેલા જવાનોને દેશભક્તિ ગીતો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તથા એકત્રિત થયેલો ફાળો હડાળા ગૌશાળામાં દાન કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

- text

આ રામામંડળ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અગ્રેસર રહ્યું હતું તથા એકત્રિત થયેલા ફાળાને ગૌશાળાને દાનમાં આપીને સમાજને માર્ગ ચીંધવાનું કાર્ય કર્યું છે. આ કાર્યક્રમને માણવા માટે ટંકારાના ગ્રામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે બહુચર ડી જે સાઉન્ડ દ્વારા મફતમાં સેવા આપવામાં આવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en\

 

- text