મોરબી: જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં ધો.૧૦ની છાત્રાઓનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારની ગ્રાન્ટેડ શાળા ‘જ્ઞાનજ્યોત વિદ્યાલય’ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય સમારંભ તારીખ 28ને ગુરુવારે યોજાયો હતો.

આ વિદાય સમારંભમાં શાળાના ટ્રસ્ટી ધીરુભાઈ પિત્રોડા, આચાર્ય અઘારા તથા સુપરવાઈઝર એન.જી.થોરિયા તથા અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી, આચાર્ય વગેરેએ વિદ્યાર્થીનીઓને પોતાના વક્તવ્ય દ્વારા પ્રેરણા તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text