મોરબી : ભગવતીબેન જ્યંતીલાલ રાવલનું અવસાન

- text


મોરબી : ભગવતીબેન જ્યંતીલાલ રાવલ ઉ.વ.95 તે સ્વ.જ્યંતીલાલ રાવલના ધર્મપત્ની તથા વિનોદભાઈ, પ્રફુલભાઈના માતા અને મહેશ, ધાર્મિક, અરુણા, પૂજાના દાદીનું તા.5 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.7ના રોજ સાંજે 4 થી 5 દરમ્યાન તેમના નિવાસસ્થાન આરાધના ટાવર, મૂંનનગર ચોક મોરબી ખાતે રાખેલ છે

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text