મોરબી : સવિતાબેન નંદલાલભાઇ બારોટનું અવસાન

- text


મોરબી : મૂળ લોએજ હાલ મોરબી નિવાસી સવિતાબેન નંદલાલભાઇ બારોટ ઉ.વ.68 તે નીતિનભાઈ, ભાવનાબેન, રીટાબેનના માતા અને માનસી તથા અંજલિના દાદીનું તા.28ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.2ને શનિવારે સાંજે 4 થી 5 દરમ્યાન એ.કે.કોમ્યુનિટી હોલ ગુ.હા.બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text