મોરબી : ભગદેવ દયાબેન પરસોત્તમ(ઉ.વ.90)તે મગનભાઈ, પ્રભુભાઈ, ચંદુભાઈ ગણાત્રા નાં બેનનું તાં 25નાં અવસાન થયું છે. સાદડી તાં.28નાં રોજ સાંજે4થી5 અનંતનગર શેરી ન 3 મોરબી ખાતે રાખ્યુ છે.
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું : શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો...