મોરબીના મનીષાબેન પરમારનું અવસાન

- text


મોરબી: મહેશભાઈ નવઘણભાઈ પરમારના પુત્ર નયનભાઈ પરમારના ધર્મપત્ની મનીષાબેન પરમારનું દુઃખદ અવસાન તારીખ 24ને રવિવારે થયું છે, સદ્દગતનું બેસણું તારીખ 28ને ગુરુવારે સાંજે 4:00 થી 6:00 કલાકે કોમ્યુનિટી હોલ, શનાળા રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

 

 

- text