મોરબી : લાલપરના વિજય દિનેશભાઇ ઠોરીયા નું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી :  મૂળ ઉંડબેટ (સામપર) હાલ. લાલપર નિવાસી વિજય દિનેશભાઇ ઠોરીયા તે દિનેશભાઇ, હંસાબેન ના પુત્ર , મોહનભાઇ દેવજીભાઈ ના પૌત્ર ,
વાલજીભાઇ અને મુકેશભાઈ ના ભત્રીજા, તથા અમિતના ભાઈ નું તા. 23 ને શનિવાર ના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તા. 25 ને સોમવારે બપોરે 2 થી 8 વિશાલદીપ ગ્રાઉન્ડ , લાલપર ખાતે રાખેલ છે.

- text

- text