- text
મોરબી : લીંબાભાઈ છગનભાઇ અઘારા (ઉ.વ. ૮૦) તે ઘનશ્યામભાઈ(કનુભાઈ), બાલુભાઈના પિતા તથા ગૌરવ, શિવાંગી દાદાનું તા. ૨૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૨ને શુક્રવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે સ્વાગત હોલ, રવાપર ચોકડી, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
- text
- text