મોરબી : લીંબાભાઈ છગનભાઇ અઘારાનું નિધન, શુક્રવારે બેસણું

- text


મોરબી : લીંબાભાઈ છગનભાઇ અઘારા (ઉ.વ. ૮૦) તે ઘનશ્યામભાઈ(કનુભાઈ), બાલુભાઈના પિતા તથા ગૌરવ, શિવાંગી દાદાનું તા. ૨૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૨ને શુક્રવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે સ્વાગત હોલ, રવાપર ચોકડી, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

- text

- text