મોરબી : નિર્મળાબેન જયસુખભાઈ તુવારનું અવસાન

- text


મોરબી : નિર્મળાબેન જયસુખભાઈ તુવારનું તા19ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.21ને શુક્રવારે સાંજે 4 થી 6 દરમ્યાન તેમના નિવાસસ્થાને સોમૈયા સોસાયટી બ્લોક નંબર 20 બી રામજી મંદિર પાસે વાવડી રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text