મોરબી : નિર્મળાબેન જયસુખભાઈ તુવારનું તા19ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.21ને શુક્રવારે સાંજે 4 થી 6 દરમ્યાન તેમના નિવાસસ્થાને સોમૈયા સોસાયટી બ્લોક નંબર 20 બી રામજી મંદિર પાસે વાવડી રોડ મોરબી ખાતે રાખેલ છે.
ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી
મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ભલામણ : પાંચ માર્ક્સ ઓછા હોવાના કારણે નાપાસ થયેલ ધારાશાસ્ત્રીઓને ગ્રેસિંગ આપી નવું રિઝલ્ટ જાહેર કરવા અપીલ
મોરબી : બાર કાઉન્સિલ...