મોરબી : મરિયમબેન ઇશભાઈ પરમારનું અવસાન

- text


મોરબી : મરિયમબેન ઇશાભાઈ પરમાર તે રજાકભાઈ અને યુનુસભાઈના માતાનું તા.21ના રોજ અવસાન થયું છે.મરહુમની જિયારત તા.23ને શનિવારે સવારે 9 વાગ્યે પુરુષો માટે ફારૂકી મસ્જીદ તથા મહિલાઓ માટે ઘાચી જમાતખાનામાં રાખેલ છે.

- text

- text