મોરબી : સ્વ.કાકુભાઇ માંધવજીભાઈ ભીંડોરાના જમાઈનું અવસાન

- text


મોરબી : અમદાવાદ નિવાસી લલિતકુમાર ઇન્દુલાલ કોટક તે સ્વ.કાકુભાઇ માંધવજીભાઈ ભીંડોરા મોરબીના જમાઈ તથા અનંતભાઇ ભીંડોરા ( જાગૃતિ પાપડ વાળા ) ના બનેવી નું તા.20 ને ભુધવાર ના રોજ અવસાન થયેલ છે.તેમની સાદડી તા.23 ને શનિવાર ના રોજ સવાર ના 11 થી 12 વાગ્યે અનંતભાઇ ભીંડોરાના નિવાસ સ્થાને 48, અનંતનગર સામાકાંઠે મોરબી-2 ખાતે રાખેલ છે.

 

- text