વાંકાનેરમાં વિશ્વકર્મા જયંતી મહોત્સવ ઉજવાયો 

- text


તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરાયા

વાંકાનેર : વાંકાનેરના મચ્છુકડિયા લુહાર જ્ઞાતિ અને યુવક મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતી મહોત્સવ ઉજવવામાં આવેલ જેમાં સૌપ્રથમ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ વીર જવાનો માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ અને શહીદોના ફંડમાં પાંચ હજારનું અનુદાન આપવામાં આવેલ ત્યારબાદ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ એનાયત કરી સત્કારવામાં આવેલ.

- text

- text