મોરબીના પેપર મિલ એસો.દ્વારા શહીદોના પરિવારો માટે રૂ. ૭.૭૫ લાખનો ફાળો

- text


મોરબી : મોરબીના પેપર એસો. મિલ દ્વારા પુલવામાં ખાતે થયેલા આતંકી હુમલાના શહીદોના પરિવારો માટે રૂ. ૭. ૭૫ લાખનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે.

- text

કાશ્મીરના પુલવામાં ખાતે આતંકીના આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવારો માટે મોરબીમાથી સહાયનો ધોધ વ્હાવવામાં આવ્યો છે. ત્યારે મોરબીના પેપર મિલ એસોસિએશન દ્વારા પણ શહીદોના પરિવારો માટે રૂ. ૭,૭૫,૧૦૦ જેટલો માતબર રકમનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે.

- text