મોરબી : કલ્યાણજીભાઈ ધનજીભાઈ પરમારનું નિધન

- text


મોરબી : કલ્યાણજીભાઈ ધનજીભાઈ પરમાર (ઉં.વ. ૬૯) તે જયેશભાઇ તથા સમીરભાઈના પિતા તથા પરસોત્તમભાઈ અને અમુભાઈના ભાઈનું તા.૧૮ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૨૧/૨/૨૦૧૯ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

 

- text