ટંકારા : ધરમશીભાઈ માવજીભાઈ પરમારનુ નિધન

- text


ટંકારા : ટંકારા આર્ય સમાજના સંચાલક તેમજ એમ.પી.દોશી વિદ્યાલયના પુર્વ આચાર્ય હસમુખભાઇ પરમાર તથા બીએસેનએલ વાળા અશોકભાઈના પિતા ધરમશીભાઈ માવજીભાઈ પરમારનુ તા. ૧૮ને સોમવારે ઉમર અવસ્થાને કારણે અવસાન થયું છે તેઓની અંતિમ યાત્રા આજે રાત્રે ૮ કલાકે તેમના નિવાસ સ્થાન લક્ષ્મી નારાયણ સોસાયટી ખાતેથી નિકળશે.

- text