મોરબી : શાંતાબેન મગનભાઈ દેત્રોજા તે મોરબી તાલુકા યુવા ભાજપના મંત્રી ચિંતન દેત્રોજાના દાદીમાંનું તા.17 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૧/૦૨/૨૦૧૯ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ વાગ્યે એમના નિવસ્થાન લીલાપર ગામ ખાતે રાખેલ છે.
મોરબી : આજે 25મી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે શેરી નાટક રજૂ કર્યું...
મોરબી: ટંકારામાં કાર્યરત પુસ્તક પરબ દ્વારા એક અનોખા સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરીક્ષા પછી બીન ઉપયોગી પાઠય પુસ્તકોને પસ્તીમાં આપવાને બદલે...
નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી, સ્થાનિકોએ બાળકને હેમખેમ બહાર કાઢ્યો
મોરબી : મોરબીમાં ધણીધોરી વગરની નગરપાલિકામાં રામના નહીં પરંતુ રેઢા રાજ જેવી સ્થિતિમાં પ્રજા દુઃખી...