મોરબી : શાંતાબેન મગનભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : શાંતાબેન મગનભાઈ દેત્રોજા તે મોરબી તાલુકા યુવા ભાજપના મંત્રી ચિંતન દેત્રોજાના દાદીમાંનું તા.17 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૧/૦૨/૨૦૧૯ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ વાગ્યે એમના નિવસ્થાન લીલાપર ગામ ખાતે રાખેલ છે.

- text