Avsannondh & BesnuMorbi મોરબી : શાંતાબેન મગનભાઈ દેત્રોજાનું અવસાન By Admin - 18/02/2019 at 10:45 am Share on Facebook Tweet on Twitter - text મોરબી : શાંતાબેન મગનભાઈ દેત્રોજા તે મોરબી તાલુકા યુવા ભાજપના મંત્રી ચિંતન દેત્રોજાના દાદીમાંનું તા.17 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૧/૦૨/૨૦૧૯ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ વાગ્યે એમના નિવસ્થાન લીલાપર ગામ ખાતે રાખેલ છે. - text