મોરબી : ભગવાનજીભાઇ મોહનલાલ વ્યાસનું અવસાન

- text


મોરબી : ભગવાનજીભાઇ મોહનલાલ વ્યાસ (બોરસાણિયા) (જૂના ઘાંટીલા વાળા) તે રમેશભાઈ ભગવાનજીભાઇ વ્યાસ (પ્રમાણિક ટ્રેડર્સ), ગિરીશભાઈ ભગવાનજીભાઇ વ્યાસ (મહારાજા ટ્રેડર્સ), ડૉ.જયેશભાઈ ભગવાનજીભાઇ બોરસાણિયા (વ્યાસ)ના પિતાજીનું દુ:ખદ અવસાન શનિવારે તા. ૧૬/૦૨/૨૦૧૯ ના રાત્રે થયેલ છે. સદગત નુ બેસણુ તા. ૧૮/૦૨/૨૦૧૯ – સોમવાર ના રોજ રાખેલ છે. સમય :- સાંજે ૩ થી ૫ કલાકે. સ્થળ :- આશાપાર્ક સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, મોરબી.

- text

નોંધ:- સાસરી પક્ષનુ બેસણું પણ સાથે રાખેલ છે.

- text