મોરબી : કનૈયાલાલ ગૌરીશંકર ત્રિવેદીનું અવસાન

- text


મોરબી : કનૈયાલાલ ગૌરીશંકર ત્રિવેદી
(ઉં.વ.૬૫) તે હિતેશભાઈ તથા ભાવિકાબેનના પિતા તેમજ નૌતમભાઈ, પ્રકાશભાઈ, મહેશભાઈ, દેવીપ્રસાદભાઈ, હસમુખભાઈ અને પરેશભાઈના મોટાભાઈનું તા. ૧૬ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા.૧૮/૦૨/૨૦૧૯ને સોમવારના રોજ
સાંજે ૪ થી ૫ દરમિયાન , પરશુરામ ધામ, નવલખીરોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text