મોરબી: શાંતાબેન વશરામભાઈ સોરિયાનું અવસાન

- text


મોરબી : શાંતાબેન વસરામભાઈ સોરિયા(ઉ.વ.85) તે ધનજીભાઈ વસરામભાઈ સોરિયાના માતાનું તા.૧૨ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ને શુક્રવારે સાંજે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન ઘૂંટુ ગામ, તા. મોરબી મુકામે રાખેલ છે.

- text

- text