મોરબી : શાંતાબેન વસરામભાઈ સોરિયા(ઉ.વ.85) તે ધનજીભાઈ વસરામભાઈ સોરિયાના માતાનું તા.૧૨ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ને શુક્રવારે સાંજે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન ઘૂંટુ ગામ, તા. મોરબી મુકામે રાખેલ છે.
વિનોદ ચાવડા પ્રચાર માટે આવતા રાજપૂત કરણી સેનાના કાર્યકરોનો વિરોધ, પોલીસ સાથે રકઝક
મોરબી : ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો...
મોરબી : મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે આજે હનુમાન જન્મોત્સવ નિમિતે સુંદરકાંડ, રામાયણ પાઠ સહુત વિવિધ કાર્યક્રમો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
હનુમાન...