વાંકાનેર : રાજારામ નંદરામજી દેવમુરારી નું અવસાન

- text


રાજારામ નંદરામજી દેવમુરારી તે ધર્મેશભાઈ,મિલેશભાઈ તથા શૈલેષભાઈ ના પિતા અને ડી.એન.દેવમુરારી ના મોટાભાઈ તેમજ જીતેન્દ્રભાઈ અને સમીરભાઈ ના કાકા નું તા.14 ને ગુરુવારે અવસાન થયેલ છે.તેમનું બેસણું તા.16 ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે ધર્મનગર,પંચાસર રોડ વાંકાનેર મુકામે રાખેલ છે.

- text

 

- text