મોરબી : રેખાબેન રાજેશભાઈ કંસારા નું અવશાન : શુક્રવારે બેસણું

- text


મોરબી : કંસારા રેખાબેન રાજેશભાઈ તે નટવરલાલ મણિલાલ ના પુત્રવધુ નું તા. 14 ને ગુરુવાર ના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તા. 15 ને શુક્રવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન કંસારા શેરી, ગ્રીન ચોક, મોરબી ખાતે રાખેલ છે

- text