મોરબી : ડાયાભાઇ શિવાભાઈ મેરજાનું નિધન, શનિવારે બેસણુ

- text


મોરબી : મૂળ નારણકા નિવાસી ડાયાભાઇ શિવાભાઈ મેરજા ( ઉ.વ. ૮૪ ) તે દેવજીભાઈ, કાનજીભાઈ, હરજીવનભાઈના ભાઈ, ભરતભાઇ, કિરીટભાઈ, નરેશભાઈ, રશ્મિનભાઈ, નીતિનભાઈ, સુધીરભાઈના કાકા તથા દેવરાજભાઈ, પાર્થભાઈ, ધ્રુવકુમારના દાદાનું તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૬ને શનિવારે સવારે ૮થી ૧૦ કલાકે શિવ હોલ, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે તેમજ સાંજે ૪ થી ૬ કલાકે નિવાસ સ્થાને, નારણકા ખાતે રાખેલ છે.

- text