મોરબીમાં 10મીએ જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ

- text


મોરબી : મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા તા.10ના રોજ વસંત પંચમીના પવન અવસરે શનાળા બાયપાસ એસાર પેટ્રોલ પંપ વાળી શેરી મોરબી ખાતે જળમાયુ માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. છે યજ્ઞ પ્રારંભ સવારે ૭:૩૦ કલાકે,ધજા વિધિ સવારે ૯:૩૦ કલાકે અને યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે ૧:૩૦ કલાકે થશે .યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી જયેશભાઈ.ડી.પંડ્યા યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ કરાવશે.તેથી આ જલમાયું માતાજીના નવચંડી યજ્ઞનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા પ્રમુખ હસુભાઈ રાજા તથા ટ્રસ્ટીઓ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text