મોરબી : બોરીયાપાટી શાળાની બે છાત્રાની નેશનલ શિષ્યવૃત્તિ માટે પસંદગી

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીયાપાટી પ્રથમીક શાળામાં અભ્યાસ કરતી બે વિધાર્થીનીઓએ એમ.એમ.એમ.એસ.પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને મેરિટમાં સ્થાન મેળવીને આ શાળાનું નામ રોશન કર્યું છે.જેમાં આ શાળામાં અભ્યાસ કરતી તેજસ્વી વિધાર્થીની ડાભી સપના ભગવનજીભાઈ, 126 ગુણ જિલ્લામાં પાંચમા ક્રમે તથા પરમાર ઉર્મિલા રમેશભાઈએ 117 ગુણ સાથે ઉત્તીર્ણ થઈને નેશનલ સ્કોલરશીપ માટે પસંદગી પામતા સમગ્ર શાળા પરિવારે આ બન્ને વિધાર્થીનિઓને ઉતરોતર શૈક્ષણીક પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text