મોરબી : મુકતાબેન પ્રાણજીવન અગ્રાવતનું તા.૫ ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૮/૨/૨૦૧૯ને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે એમના નિવાસ્થાન ભડીયાદ (તા.જી.મોરબી) મુકામે રાખેલ છે.
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું : શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો...