મોરબી : વાલજીભાઇ અંબારામભાઇ પંચાસરાનું અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે તા.31 જાન્યુઆરીને ગુરુવારે બપોરે 3 થી 5 તેમના નિવાસસ્થાને નાની વાવડી, સમજુબા સ્કૂલની પાછળ, વાટિકા સોસાયટી ખાતે રાખવામાં આવ્યું છે. (ફોન નં. 9909985925)
ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી
મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...