વાંકાનેર મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમમાં સંગીત કાર્યક્રમનું આયોજન

- text


સૂર સરિતા સોપાન દ્વારા આયોજન

વાંકાનેર: વાંકાનેર જિલ્લાના મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમમાં સૂર સરિતા સોપાન-4 દ્વારા તા. 3 ફેબ્રુઆરી ને રવિવારે રાત્રે 89
30 કલાકે”પાંદડું લીલું ને રંગ રાતો” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૂફી સિંગર શાહરુખ શેખ, ઓલ ટાઈમ હિટ્સ સિંગર યુનુસ શેખ, સુગમ અને ફોક સિંગર શબનમ સમા અને , કંઠીલી તુલસી વાઘેલા પોતાના સૂરોનો જાદુ પાથરશે તથા કાર્યક્રમનું સંચાલન બટુક ઠાકોર કરશે.

કાર્યક્રમ ને સફળ બનાવવા ભુપેન્દ્રભાઈ મહેતા, બિપીનભાઈ દોશી, બિપીનભાઈ મકવાણા અને ગુલામભાઇ નબી સહિત ના જહેમત ઉઠાવી રહ્યા છે

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text