મોરબી : ગંભીરદાન માંધવસંગ ગઢવીનું અવસાન

- text


મોરબી : માળીયા મિયાણાના વિરવીદરકા નિવાસી ગંભીરદાન મધવસંગ ગઢવી ઉ.વ.60 તે દાદુસંગ ગઢવીના કાકા તેમજ અમીરદાન, મનહરદાનના ભાઈ તેમજ દિલીપભાઈના પિતાનું તા.25ના રોજ અવસાન થયું છે. સ્તગતની ઉત્તરક્રિયા તા.5ના ફેબ્રુઆરીએ તેમના નિવાસસ્થાને વીરવિદરકા માળીયા મી ખાતે રાખેલ છે.

- text

 

- text