આર્યાવર્ત શૈક્ષણિક સંકુલમાં વિનોબા ભાવે વ્યાખ્યાનમાળા કાર્યક્રમ યોજાયો

- text


મોરબી: આચાર્ય વિનોબા ભાવે સમગ્ર ભારતમાં ભૂદાન યજ્ઞના પ્રણેતા ગણાય છે. મોરબીના જુના સાદુળકામાં સ્થિત આર્યાવર્ત શૈક્ષણિક સંકુલમાં વિનોબા ભાવે ચરિત્ર વ્યાખ્યાનમાળા કાર્યક્રમ યોજાયો હતો જેમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આચાર્ય વિનોબા ભાવેનું સમગ્ર જીવન ચરિત્ર વિસ્તારપૂર્વક એક સપ્તાહ સુધી લેવામાં આવ્યું હતું. કાર્યક્રમના પુર્ણાહુતી સમારંભમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સ્થાપક મહેશભાઈ ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું.

- text

- text