મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી દાનાભાઈ ગણેશભાઈ સોલંકી તે મોહનભાઇ, નવનીતભાઈ, દયાબેન, રમીલાબેન, વજીબેનના પિતા અને હરેશભાઈ, પૂજબેન, વિશાલભાઈ, વસંતભાઈ, અને પ્રતિકભાઈ તથા તુલસીભાઈના દાદાનું તા.23 ના રોજ અવસાન થયું છે.
ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી
મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...