મોરબી : કેશવજીભાઇ વરસડાનું નિધન, ગુરૂવારે બેસણુ

- text


મોરબી : મૂળ અણીયારી હાલ મોરબી નિવાસી કેશવજીભાઇ પરસોતમભાઇ વરસડા(ઉ.વ.૮૯) તે અમૃતલાલ, પ્રેમજીભાઇ, રમેશભાઇ તથા કાંતિભાઈના પિતાનું તા. ૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૨૪ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦ પ્રસંગ હોલ, જી.આઇ.ડી.સી. મેઇન રોડ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે., લૌકિક પ્રથા બંધ રાખેલ છે

- text

- text